નબી ﷺ નાં જીવનચરિત્ર વિશે

જ. અબ્દુલ્લાહનાં દીકરા મુહમ્મદ, અબ્દુલ્ મુત્તલિબનાં દીકરા અબ્દુલ્લાહ, હાશિમના દીકરા અબ્દુલ્ મુત્તલિબ અને હાશિમ ખાનદાન કુરેશનાં ખાનદાન માંથી છે અને કુરેશ અરબના ખાનદાન માંથી છે, અને અરબનાં લોકો ઈસ્માઈલનાં સંતાન માંથી છે, અને ઈસ્માઈલ ઇબ્રાહિમ નબીનાં દીકરા, આપણા વ્હાલા નબી પર લાખો કરોડો દરૂદ અને સલામ.

જ. આપ ﷺ નાં પિતાનું મુત્યુ મદીના શહેરમાં થયું, તે સમયે આપ ﷺ માતાના પેટમાં હતા, અને આપનો જન્મ નહતો થયો.

જ. હાથીનાં વર્ષમાં (એક એતીહાસિક દિવસ) રબીઉલ મહિનામાં સોમવારના દિવસે.

આપના પિતાની દાસી ઉમ્મે અયમન
આપના કાકાની દાસી, શોબિયહ
હલીમા સઅદિયા

જ. જ્યારે આપ ﷺ છ વર્ષના હતા ત્યારે આપની માતાનું મૃત્યુ થયું, અને આપની દેખરેખની જવાબદારી આપના દાદા અબ્દુલ મુત્તલિબે સંભાળી.

જ. આપﷺ નાં દાદા અબ્દુલ મુત્તલિબનું મૃત્યુનાં સમયે આપની ઉમર આઠ વર્ષની હતી અને પછી આપ ﷺ ના ઉછેરની જવાબદારી આપના કાકા અબૂ તાલિબે લીધી.

જ. જ્યારે આપ ﷺની ઉમર બાર વર્ષની હતી ત્યારે આપ ﷺએ આપના કાકા સાથે શામ તરફ સફર કર્યો.

જ. આપ ﷺએ બીજો સફર ખદીજા રઝી.નો વેપારનો માલ લઈ ગયા અને ત્યારબાદ તે સફર પછી આપ ﷺએ તેમની સાથે લગ્ન કરી લીધા અને તે સમયે આપ ﷺની ઉમર પચીસ વર્ષની હતી.

જ. જ્યારે આપ ﷺની ઉમર પાત્રીસ વર્ષની હતી ત્યારે કુરેશના લોકોએ કઅબાનું સમારકામ કર્યું.
આપ ﷺ એ તેમની વચ્ચે નિર્ણય કર્યો જ્યારે હજરે અસવદને તેની જગ્યા પર મુકવાની વારી આવી તો તે લોકો અંદરો અંદર વિવાદ કરવા લાગ્યા, આપ ﷺએ એક કપડું પાથર્યું અને તેમાં હજરે અસ્વદ મુકી દરેક કબીલાના સરદારને આદેશ આપ્યો કે તેના કિનારા પરથી તેને પકડો, ચાર કબીલાના સરદારોએ કિનારા પરથી પકડયું અને આપ ﷺએ તેની જગ્યા પર પોતાના હાથ વડે ઉઠાવી મૂકી દીધો.

જ. ત્યારે આપ ﷺની ઉમર ચાળીસ વર્ષની હતી અને સમગ્ર માનવ તરફ આપ ﷺ ખુશખબર અને સચેત કરનાર બનાવી મોકલવામાં આવ્યા,

જ. સાચા સપના દ્વારા, આપ ﷺ જે કઇ રાત્રે સપનામાં જોતા, સવારે આપ ﷺ એવું જ નજર આવતું.

જ. આપ ﷺ ગારે હીરામાં અલ્લાહ માટે ઈબાદત કરતા હતા અને ત્યાં જ ખોરાક લઇ જતા રહેતા હતા.
અને આપ ﷺ ગારમાં ઈબાદત કરી રહ્યા હતા અને ત્યાં જ પહેલી વહી ઉતારવામાં આવી.

જ. અલ્લાહ તઆલા કહે છે. પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ.૧. જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ.૨. તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે.૩. જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું.૪. જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો.૫. સૂરે અલક ૧-૫

જ. પુરૂષો માંથી : અબૂ બકર સિદ્દીક, ઓરતો માંથી : ખદિજા બિન્તે ખુવેલિદ, બાળકો માંથી : અલી બિન અબી તાલિબ, દાસ માંથી : ઝેદ બિન હારિષહ અને ગુલામો માંથી : બિલાલ હબશી અલ્લાહ તેમનાથી ખુશ થયો. વગેરે અન્ય સહાબાઓ પણ ઈમાન લાવ્યા.

જ. ત્રણ વર્ષ સુધી છુપી રીતે ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા, પછી આપ ﷺ એ જાહેરમાં ઇસ્લામ તરફ લોકોને બોલાવતા રહ્યા.

મુશરિક લોકોએ આપ ﷺ અને મુસલમાનોને ઘણી તકલીફો આપી, અહી સુધી કે આપ ﷺ એ મોમીન લોકોને હબશહ તરફ હિજરત કરવાની પરવાનગી આપી,
અને દરેક મુશરિક લોકો ભેગા થઇ આપ ﷺ ને તકલીફ આપવાનું નક્કી કર્યું અને આપ ﷺ ને કતલ કરવાની યોજના કરતા રહ્યા, પરંતુ અલ્લાહએ આપની મદદ કરી અને આપ ﷺ નાં કાકા અબૂ તાલિબ ને આપના જવાબદાર બનાવી દીધા.

જ. અબૂ તાલિબ અને આપ ﷺ ની પવિત્ર પત્ની ખદિજા રઝી.મૃત્યુ પામ્યા.

જ. જ્યારે આપ ﷺ પચાસ વર્ષના હતા, અને પાંચ વખતની નમાઝ ફર્ઝ કરવામાં આવી.
અલ્ ઇસ્રા :
મસ્જીદે હરામથી લઈ મસ્જીદે અક્સા સુધી
મેઅરાજ : મસ્જીદે અક્સાથી લઇ આકાશમાં સિદરતુલ્ મુન્તહા સુધી.

જ. તાઈફ્ના લોકોને બોલાવ્યા, અને હજના સમયે તેમજ મક્કાના બજારોમાં આપ ﷺ લોકોને બોલાવતા હતા, અહી સુધી કે મદીના શહેરથી અન્સારનાં લોકો આવ્યા તેઓ આપ ﷺ પર ઈમાન લાવ્યા અને તેઓએ આપ ﷺ ની મદદ કરવાનું વચન આપ્યું .

જ. મક્કા થી મદીના શહેર તરફ

જ. ઝકાત, રોઝા, હજ, જિહાદ અઝાન અને અન્ય આદેશો ઉતારવામાં આવ્યા.

જ. ગઝવએ બદદ કુબ્રા
ગઝ્વએ અહદ
ગઝવએ અહ્ઝાબ
ગઝવએ ફતહે મક્કા

જ. અલ્લાહ કહે છે અને તે દિવસથી ડરો જે દિવસે તમે સૌ અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશો, અને દરેક વ્યક્તિને તેના કાર્યોનું પુરેપુરો બદલો આપવામાં આવશે, અને તેમના પર જુલ્મ કરવામાં નહી આવે. સૂરે બકરહ ૨૮૧

જ. રબિઉલ્ અવ્વલ મહિનામાં આપ ﷺ નું મૃત્યુ થયું, હિજરતના અગિયાર વર્ષે તે સમયે આપ ﷺ ની ઉમર ત્રેસઠ વર્ષની હતી.

જ. ૧ ખદિજા બિન્તે ખુવેલિદ રઝી.
૨. સવદહ બિન્તે ઝમઅહ રઝી.
૩. આયશા બિન્તે અબી બકર રઝી.
૪. હફસહ બિન્તે ઉમર રઝી.
૫. ઝેનબ બિન્તે ખુઝેમહ રઝી.
૬. ઉમ્મે સલમા હિન્દ બિન્તે અબી ઉમેય્યહ રઝી.
૭. ઉમ્મે હબિબહ રમલહ બિન્તે અબી સુફયાન રઝી.
૮. જુવેરીય્હ બિન્તે અલ્ હારીશ રઝી.
૯. મેમુનહ બિન્તે અલ્ હારિશ રઝી.
૧૦. સફીય્યહ બિન્તે હુયેય રઝી.
૧૧. ઝેનબ બિન્તે જહશ રઝી.

જ. ત્રણ બાળકો
અલ્ કાસિમ, તે જ આપ ﷺનું ઉપનામ હતું
અને અબ્દુલ્લાહ
અને ઈબ્રાહીમ
છોકરીઓ :

ફાતિમા
રૂકિય્યહ
ઉમ્મે કુલષુમ
ઝેનબ
ઉપરોક્ત દરેક સંતાન ખદીજા રઝી. ના પેટથી હતા, સિવાય ઈબ્રાહીમના અને દરેક આપ ﷺના હયાતમાં જ મૃત્યુ પામ્યા સિવાય ફાતિમાના, તેમનું મૃત્યુ આપ ﷺના મૃત્યુ પામ્યાના છ મહિના પછી થયું.

જ. આપ ﷺ મધ્યમ હતા, ના તો બટકા અને ન તો લાંબા, પરંતુ બન્નેની વચ્ચે હતા, અને આપ ﷺ લાલાશ પડતા સફેદીના હતા, આપ ﷺની ગાઢ દાઢી હતી , બન્ને આંખો પહોળી હતી, ભરાવદાર ચહેરો, કાળા વાળ, બન્ને ખભા પહોળા હતા, સુગંધિત શરીરવાળા, અન્ય ઘણી શારીરિક ખૂબીઓનાં માલિક હતા.

જ. આપ ﷺપોતાની ઉમ્મતને એક એવા સ્પષ્ટ અને પ્રકાશિત માર્ગ પર છોડ્યા છે, જેની રાત પણ દિવસની જેમ પ્રકાશિત છે, આ માર્ગથી ફક્ત નષ્ટ થનાર જ મોઢું ફેરવી શકે છે, દરેક ભલાઈના માર્ગ તરફ માર્ગદર્શન આપ્યું છે અને દરેક બુરાઈના માર્ગથી દુર રાખ્યા છે.